Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ધોરાજીના સુપેડી ગામે આવેલ પૌરાણીક મુરલી મનોહર મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી......

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :- ધોરાજી નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અને પૌરાણીક કૃષ્ણ મંદિર મુરલી મનોહર મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

મંદીર ખાતે વિશેષ પૂજા, આરતી, છપ્પન ભોગના થાળ, રાસ કીર્તન, નૂતન ધ્વજારોહણ, અને ભોજન પ્રસાદ સહીત દિવસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દર્શનાર્થીઓ ખુબજ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા.

 

(4:06 pm IST)