Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીના રફાળેશ્વર મંદિરે ભાદરવા માસ પિતૃકાર્ય અને નારાયણ બલીની વિધિ કરી શકાશે

મોરબીના શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે તા. ૦૮-૦૯-૨૧ ના ભાદરવા માસનું પિતૃકાર્ય અને નારાયણબલીની વિધિ કરી શકાશે જે માટે રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુમાં વધુ ૫૦ લોકોની છૂટ સાથે શરુ કરવામાં આવે છે જેની સર્વે ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા રફાળેશ્વર મહાદેવ મંદિર કમિટીની યાદીમાં જણાવ્યું છે

(11:27 pm IST)