Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ડી.કે.ગ્રૃપ દ્વારા સોમનાથમાં વેલકમ નવરાત્રી મહોત્સવ

વેરાવળઃ સોમનાથના સાંનિઘ્યમાં વેલકમ નવરાત્રી ભવ્ય રીતે યોજાય હતી તેમાં મર્યાદીત ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવેલ હતો વિજેતાઓને સોમનાથ દાદાની પ્રસાદી તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા. ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગુ્રપ દીપક કકકડ દ્રારા સોમનાથ સાગરદર્ર્શનમાં તા.રપ/૯/રર ના સાંજે૭ વાગ્યે  ભવ્ય રીતે વેલકમ નવરાત્રી ર૦રરનું આયોજન થયેલ હતું.  આ કાર્યક્રમમાં સોમનાથ પ્રભાસપાટણ વેરાવળના ખેલૈયાઓ ભાગ લેવા આવેલ.  આ કાર્યક્રમમાં ખેલૈયાઓને પ્રસાદીરૃપે ભેટ આપેલ હતી. આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના અજય દુબે,સુરૃભા જાડેજા,જીતુપુરી ગૌસ્વામી, પ્રો.જે.એચ.બંધીયા,ભીખુભાઈ અખીયા,જગમાલભાઈવાળા ઉપસ્થિત રહેલ હતા તથા નિર્ણાયક તરીકે રીઘ્ધી કાનાબાર,શ્યામ ગદા,મહીમા દાવડા ઉપસ્થિત રહેલ હતા.

આ દાંડીયા રાસ કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત હેવી કેમીકલ્સ,ઈન્ડીયન રેયોન,ગુજરાત સીઘ્ધી સિમેન્ટ,મહીલા કોલેજ સમીરભાઈ મારૃ,દીલીપ જશાભાઈ બારડ,સાંસદ રાજેશ  ચુડાસમા,જગદીશભાઈ ફોફંડી,લખમભાઈ ભેસલા, સરમણભાઈ  સોલંકી, હરદાસભાઈ  સોલંકી,સુનીલભાઈ  મોહનાણી, અભય  હીરાભાઈ  જોટવા, કે.ની. થોમસ, ધનસુખભાઈ પીઠડ, બાદલ હુંબલ,નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નિશાંત રૃષી,કીરીટ વસંતે,પાર્થ જેઠવા કરેલ હતું.

(1:59 pm IST)