Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ઉદ્‌ઘોષ સંસ્‍થા દ્વારા વિવિધ સ્‍પર્ધા સંપન્‍ન

ઉદ્‌ઘોષ કાંતિવીર સ્‍મૃતિ સંસ્‍થા દ્વારા ધો. ૪ થી ધો ૧૦ના બાળકો માટે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. ૬૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અધ્‍યક્ષ સ્‍થાને પીએન્‍ડટીવી શેઠ હાઇસ્‍કુલના આચાર્ય તુષારભાઇ પંડયા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્‍થા પ્રમુખ પરસોતમભાઇ વઘાસિયા, મંત્રી નરેન્‍દ્રભાઇ ભાડલીયા, ખજાનચી વિમલભાઇ જાની, સભ્‍યોએ જહેમત ઉઠાવેલ. સંચાલન જયપ્રકાશભાઇ દવેએ તથા આભારવિધી દિલાવરભાઇ વાગડીયાએ કરેલે

(10:26 am IST)