Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

મેંદરડા ખાખી મઢી રામજી મંદિરમાં ૧૧ કિલો ચાંદીની ગાય અર્પણ

જૂનાગઢ : ગીર સોમનાથના સુપ્રસિધ્‍ધ કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા ઉમરેઠી વાળાના મોટાભાઇ કલ્‍પેશભાઇ મહેતા ઉમરેઠી વાળાએ પૂજ્‍યશ્રી સુખરામ બાપુના આશ્રમ ખાખી મઢી મેંદરડામાં શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞમાં ભગવાન શ્રીરામજીના વિવાહ પ્રસંગે ચાંદીની ગાય ૧૧ કિલોની કિં.રૂપિયા ૭ લાખ ૭૭ હજારની ખાખી મઢી રામજી મંદિરમાં અર્પણ કરેલ છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:27 am IST)