Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બોટાદમાં શહિદ સન્‍માન યાત્રા યોજાઇ

બોટાદ, તા.૨૭: માજીસૈનિક સંગઠન દ્વારા શહિદ દિન નિમિત્તે ભવ્‍ય શહિદ સન્‍માન યાત્રાનુ આયોજન કરવામાં આવેલ તેમા વિદ્યાર્થીની ઓએ ભારત માતા તથા ઝાસીનીરાણી લક્ષિમબાઈની વેશભૂષા ધારણ કરેલ તમા ઝાસીની રાણી લક્ષ્મીબાઈની વેશભૂષા ધારણ કરેલ વિદ્યાર્થીનીને કેસરીયો સાફો બાંધી શકતિરૂપેત તલવાર ધારણ કરાવેલ આ શોભા યાત્રા બોટાદના જુના માકઁટીંગ યાડઁથી પ્રસ્‍થાન કરાવતા બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત મહારાજ પરમપૂજ્‍ય શ્રી આત્‍માનંદ સરસ્‍વતીજી તથા નવહથ્‍થા હનુમાનજી મંદિર ના મહંત મહારાજ પરમપૂજ્‍ય શ્રીનિરમળગીરીબાપુ તથા સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતો આ યાત્રા રાજમાર્ગો ઉપર ફરેલ ત્‍યારે ચારે કોરથી ભારત માતા કી જયશ્રીના જયઘોષ સાથે વાત વલણ રંગીન બંનેલ આ યાત્રા ગન્નાદિપ વિદ્યાલયે પહોંચેલ ત્‍યાં સન્‍માન સમારોહ યોજાયેલ તેમા તેમા તરધરાના અને ખસ ગામના શહિદોના પરિવારોનુ તથા બોટાદ જિલ્લા કલેકટર  તથા પી,એસ,આઈ,બારૈયા  તથા તથા રાણપુર તાલુકા પ્રમુખ બરવાળા તાલુકા પ્રમુખ વિરેન્‍દ્રભાઈ ખાચર તથા વીએચપી બજરંગ દળના પ્રખર મોન્‍ટુભાઈ માળી તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા વિગેરેનુ વિષેશ સન્‍માન કરવામાં આવલ હતું

(10:45 am IST)