Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જુનાગઢ : વિજયભાઇ મુખ્યમંત્રી બનતા ગિરીશભાઇ કોટેચા સહિતના દ્વારા માધવરાયજીની માનતા પૂર્ણ

રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૃપાણીના નામની જાહેરાત  થતા જુનાગઢ ભાજપના આગેવાનોએ ગઇકાલે માધવરાયજીની માનેલ માનતા પૂર્ણ કરી હતી. જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર રચાય અને મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૃપાણીની વરણી થાય તે માટે ગીરીશભાઇ કોટેચા, શહેર ભાજપના પ્રમુખ શશીકાન્ત ભીમાણી, મેયર આદ્યાશકિતબેન મજમુદાર

(1:49 pm IST)