Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ધામાસિંહના ટોળા દ્વારા હરણનું મારણ

આસપાસના પંથકના લોકોમાં ડરનો માહોલ: વન વિભાગે સિંહના લોકેશનને જોઈને સિંહોને પકડવા માટે તજવીજ હાથ ધરી

ગોંડલ ; છેલ્લા ત્રણ દિવસથી ગોંડલ પંથકમાં સિંહ પરિવાર જોવા મળી રહ્યો છે. આ સિંહના ટોળા દ્વારા હરણનું મારણ પણ કરવામાં આવ્યું હતું. વનરાજોની લટારને જોતા તંત્ર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે સિંહના લોકેશનને જોઈને સિંહોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

(4:11 pm IST)