Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જામમજોધપુરના કનકેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ.રમણગીરીબાપુ દેવલોક પામ્‍યા

જામજોધપુર, તા.૨૫: કનકેશ્વર મહાદેવ મંદિરના પૂર્વ મહંત પૂ.રમણગીરી બાપુ આજે દેવલોક પામ્‍યા છે, તેઓ જામજોધપુર કનકેશ્વર મહાદેવ મંદીરે વર્ષો સુધી સેવા આપી અને હાલ તેઓ ખોડિયાર મંદીર ખાતે મહંત તરીકે સેવા આપતા હતા તેઓ દેવ લોક પામતા હરિભક્‍તોમાં દુઃખની લાગણી પ્રસરી છે.

(1:16 pm IST)