Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પોરબંદરમાં આજે સાંજે અર્જુનભાઇ મોઢવાડિયા લોકોના પ્રશ્‍નો સાંભળશે

પોરબંદરઃ આજે તા.૨૫ને શનિવારે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા પોરબંદર હાજર હોય તેઓશ્રી પોરબંદરની જનતાના પ્રશ્‍નો સાંભળવા અને એનો ઉકેલ લાવવા તેમજ લોકોને રૂબરૂ મળવા માટે સુદામા ચોક પાસે કોંગ્રેસ કાર્યાલય ખાતે સાંજે ૫ થી ૭ વાગ્‍યાના સમય સુધી મળશે તેમ યાદીમાં જણાવાયું છે.

(1:03 pm IST)