Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ચૈત્રી નવરાત્રી નિમિતે મોરબીના ધક્કાવાળી મંદિરે રવિવારે રાસ ગરબાનું આયોજન.

મોરબી :  હાલ ચૈત્રી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે જેથી સનાતની હિંદુઓ ચૈત્રી નવરાત્રી નિમિતે માતાજીની ભક્તિમાં ઓતપ્રોત જોવા મળે છે ત્યારે મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર ખાતે રવિવારે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે

ચૈત્રી નવરાત્રી પર્વને ધ્યાને લઈને મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે તા. ૨૬ માર્ચને રવિવારે રાત્રે ૮ થી ૧૨ કલાક સુધી રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે જેથી મોરબીની ધર્મપ્રેમી જનતાએ રાસ ગરબા રમવા આમંત્રણ પાઠવ્યું છે

(12:19 am IST)