Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ 36 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 8 કેસ, માળીયા, માણાવદર અને મેંદરડામાં 2-2 કેસ,વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

Alternative text - include a link to the PDF!

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 36 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 8 કેસ, માળીયા, માણાવદર અને મેંદરડામાં 2-2 કેસ,વંથલી અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:32 pm IST)