Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ  પોઝીટીવ કેસ નોંધાયા નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી અત્યાર સુધીમાં કુલ 3.52,619 સેમ્પલ લેવાયા છે

(6:22 pm IST)