-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 24th August 2021
અડવાલ ગામના કૃપાલીબા જાડેજાએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો
પંદરેક દિવસ પહેલા મગફળીના બીયારણમાં વપરાતી પેસ્ટી ભુલથી ખવાઇ ગઇ'તી
રાજકોટ, તા.૨૪: જામકંડોરણાના અડવાલ ગામમાં પંદરેક દિવસ પહેલા ઉલ્ટીઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડાયેલી યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ અડવાલ ગામમાં રહેતા કૃપાલીબા ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.૨૧)ને ગત તા.૧૮ના રોજ ઉલ્ટીઓ થતા તેને પ્રથમ ધોરાજી તથા જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. તા.૮ના રોજ મગફળીના બીયારણમાં વપરાતી પેસ્ટી ભુલથી ખવાઇ જતા યુવતીનું મૃત્યુ નિપજયુ હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે જામકંડોરણા પોલીસે કાર્યવાહી કરી છે.
(3:06 pm IST)