Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ખીરસરાના શ્રી ખીરેશ્વર મહાદેવને જલાભિષેક કરતા ધીરૂભાઇ સરવૈયાના ૧૦૫ વર્ષના પિતા

 

ખીરસરાઃ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં જેમનુ નામ એક હાસ્‍ય કલાકાર તરીકે પ્રસિધ્‍ધ છે. તેવા ધીરૂભાઇ સરવૈયાના પિતા હરીબાપા સરવૈયા જેમની ઉંમર ૧૦૫ વર્ષ છે તેવો પરમ શિવ ભકત છે. તેમને શ્રી ખીરેશ્વર મહાદેવને જલ્લા અભિષેક કરેલ તેમજ દરરોજ વહેલી સવારે સાથે શિવ મંદિરનું સફાઇ કામ ગામની ગાયો માટે પાણીના અવેડા ભરવા મુકિતધામમાં વૃક્ષોને પાણી પાવા ઉપરાંત પશુ પક્ષીના પાણીના કુંડા ભરવા જેવી તમામ પ્રવૃતિ આ ઉંમરે પણ વહેલી સવારેથી આરંભી દયે છે. (તસ્‍વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ -ખીરસરા)

(10:55 am IST)