Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પોરબંદરમાં કોરોના કાળમાં સેવા આપતો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે ધરણાં પર ઉતર્યો ;મોડી સાંજે નર્સિંગ કોલેજના પટાંગણમાં ધરણાં ; નર્સિંગ સ્ટાફના 126 જેટલા યુવક-યુવતીઓએ ધરણાં કર્યા

પોરબંદરમાં કોરોના કાળમાં સેવા આપતો નર્સિંગ સ્ટાફ પગાર મુદ્દે ધરણાં પર ઉતર્યો છે આજે, મોડીસાંજે  નર્સિંગ કોલેજના પટાંગણમાં  ધરણાં કર્યા છે,નર્સિંગ સ્ટાફના 126 જેટલા યુવક-યુવતીઓએ ધરણાં કર્યા છે

 

(12:18 am IST)