Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બઘડાટીના કેસમાં કાંધલ જાડેજાના વચગાળાના શરતી જામીન મંજુર

પોરબંદર : રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બઘડાટીના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના વચગાળાના શરતી જામીન મંજુર કરી દેવામાં આવ્યાં છે. ધારાસભ્યના દરજજે આ જામીન મંજુર કરવામાં આવ્યાં છે.

(7:53 pm IST)