Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જસદણ વિદ્યાર્થીઓને સુવિધા ન મળતા રોષ

જસદણ :વિંછીયા તાલુકા ભાજપના મહામંત્રી ભુપતભાઇ કેરાળીયાએ રાજયના વન વિભાગના અધિકારીઓને પત્ર પાઠવીને રૂપાવટી ગામની ઉમીયા શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓ નળ સરોવર પક્ષી અભ્યારણ્યની મુલાકાત સમયે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા ન  આપી હોવાની રજૂઆત કરી હતી. અને કાર્યવાહી ન કરાય તો પ્રતિક ઉપવાસ આંદોલનની ચિમકી આપી હતી. (તસ્વીર - અહેવાલ :ધર્મેશ કલ્યાણી -જસદણ)

(11:36 am IST)