Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કચ્‍છમાં છાડવારામાં રાચ્‍છ પરિવારના કુળદેવીશ્રી મોમાઇ માતાજીનો આઠમના હવન

વાંકાનેર,તા. ૨૧ : કચ્‍છમાં ભચાઉ તાલુકાના છાડવારા મુકામે આવેલા ‘રાચ્‍છ પરિવાર'ના કુળદેવીશ્રી મોમાઇ માતાજીના મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમને બુધવાર તા. ૨૯ /૩/૨૩ને રોજ માતાજીનો હવન રાખેલ છે.

હવનમાં બેસવા માટે મનુભાઇ રાચ્‍છ મો. ૮૭૫૮૭ ૫૩૨૦૯ ઉપર સંપર્ક કરવો આઠમના હવનમાં સહુ રાચ્‍છ પરિવારને પધારવા નિમંત્રણ છે જે યાદી શ્રી મોમાઇ માતાજીના પુજારી સાધુ હરેશદાસ મોહનદાસ દ્વારા જણાવાયું છે. મો. ૯૮૨૫૦ ૧૬૬૦૩.

(2:14 pm IST)