Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ખોડલધામ સંકુલમાં દરેક મહાપુરૂષોની પ્રતિમાઓ પ્રસ્થાપિત થશેઃ પડધરી પાસે અમરેલી ગામમાં ૫૦ એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનશેઃ નરેશભાઈની જાહેરાત

રાજકોટઃ વિશ્વ પ્રસિધ્ધ શ્રી ખોડલધામ મંદિરે પાટોત્સવ પ્રસંગે નરેશભાઈએ જણાવ્યું હતું કે ખોડલધામ સંકુલમાં દરેક મહાપુરૂષોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. રાજકોટ પાસે ૫૦ કિ.મી. દૂર આવેલ અમરેલીમાં ૫૦ એકર જમીન પર પાટીદાર સમાજનું વિશાળ શૈક્ષણિક આરોગ્ય સંકુલ બનશે. નરેશભાઈએ કહેલ કે ખોડલધામનના ઉત્સવોમાં લાખો લોકો આવ્યા હતા અને કોઈ અણબનાવ બન્યો ન હતો.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:50 pm IST)