Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પુર્ણેશ મોદી-અરવિંદ રૈયાણી

  વેરાવળ : આજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે અતિથીગૃહનું ઉદઘાટન કરવામાં આવ્યુ છે. આ તકે રાજય મંત્રી, પુર્ણેશભાઇ મોદી, અરવિંદભાઇ રૈયાણીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : દિપક કકકડ-વેરાવળ)

(12:46 pm IST)