Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

યજ્ઞનો લાભ લેતા યજમાન

રાજકોટ : શ્રી ખોડલધામ મંદિરે આજે ભવ્ય ધર્મોત્સવ યોજાયો છે ત્યારે નીજ મંદિરે આયોજીત પાટોત્સવમાં લાભ લેતા યજમાનો સાથે નરેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:13 am IST)