Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

માતાજીને વંદના

રાજકોટઃ શ્રી ખોડલધામ મંદિર આજરોજ પાટોત્સવ યોજાઈ રહયો છે ત્યારે મા ખોડલને વંદના કરતાં ખોડલધામના ટ્રસ્ટીઓ સર્વશ્રી નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(10:43 am IST)