Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઉના એસ.ટી. બસ સ્ટેશનના પૂછપરછ વિભાગના ર કર્મચારીઓને કોરોના પોઝીટીવ

બન્ને હોમ કોરોન્ટાઇન : બસ સ્ટેશનને સેનીટાઇઝ કરાયું

(નીરવ ગઢીયા દ્વારા) ઉના, તા. ૧૯ : એસ.ટી. બસ સ્ટેશનના પૂછપરછ વિભાગમાં ફરજ બજાવતા ર કર્મચારીઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા બન્નેને હોમ કોરોન્ટાઇન કરેલ છે.

એસ.ટી. બસ સ્ટેશનના પૂછપરછ વિભાગના ર કર્મચારીઓનો કોરાના પોઝીટીવ રીપોર્ટ આવતા બન્નેને હોમ કવોરન્ટાઇન કરેલ છે. કોરાના પોઝીટીવના ર કેસના પગલે એસ.ટી. બસ સ્ટેશનને સંપૂર્ણ સેનિટાઇઝ કરેલ છે તેમજ બસ સ્ટેશનમાં આવતા મુસાફરોનું સ્કીનીંગ, સેનિટાઇઝ વગેરે કામગીરી શરૂ કરાય છે.

(11:23 am IST)