Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ગોંડલમાં જન આર્શિવાદ યાત્રાનો કાળા વાવટા ફરકારીને વિરોધ કરનારા કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોની અટકાયત

ગોંડલ : ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઇ રહેલી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની જન આર્શિવાદ યાત્રાનો ગોંડલના કોંગ્રેસ પ્રમુખ સહિતના દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરાતાં પોલીસે કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા, ધર્મેશ બુટાણી, ભાણાભાઇ વઘાસીયા, દિનેશભાઇ પાતર, ભાવેશભાઇ ભાષા, રાજૂભાઇ ચોવટીયા, ધીરૂભાઇ સહિત  ૬ થી ૭ ની અટકાયત પોલીસે કરી હતી. જયારે ર આગેવાન - કાર્યકર નાસી ગયા હતા. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(3:53 pm IST)