Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

જામનગરમા વિપક્ષી નગરસેવકો- કોંગ્રેસી કાર્યકરો દ્વારા કાર્યપાલક ઇજનેરની ભરતીના મુદ્દે બારણા ખખડાવી ઉહાપોહ મચાવ્યો : મેયરને આવેદનપત્ર

જામનગર ::મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર વિપક્ષી નગરસેવક રચનાબેન નંદાણીયા અને કાસમ જીવા જોખીયા ઉપરાંત કોંગ્રેસી કાર્યકરોએ કાર્યપાલક ઇજનેરની ભરતીના મુદ્દે બારણા ખખડાવી ઉહાપોહ મચાવ્યો હતો. અને તાત્કાલિક કાર્યપાલક ઇજનેર નિમણુક કરવા મેયરને આવેદનપત્ર પાઠવાયું હતું.(અહેવાલ: મુકુંદ બદીયાણી તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 pm IST)