Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામજોધપુરના સીદસર ઉમિયાધામ મંદિર ખાતે ધ્‍વજારોહણ

જામજોધપુર : નગરપાલીકાના ઉપપ્રમુખ નરેન્‍દ્રભાઇ કડીવાર પરિવાર દ્વારા સીંદસર ઉમિયાધામ મંદિર ધ્‍વજારોહણનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં ધ્‍વજાપૂજન, શોભાયાત્રા અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. આ તકે રાજ્‍યના પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(12:14 pm IST)