Gujarati News

Gujarati News

News of Friday, 18th March 2022

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમમાં ધુળેટી પર્વમાં ન્હાવા પડેલા ૧૫થી ૧૭ વર્ષના પાંચ કિશોરોના ડૂબી જવાથી કરૂણ મૃત્યુ થયા

ભાણવડમાં ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમમાં ધુળેટી પર્વમાં ન્હાવા પડેલા ૧૫થી ૧૭ વર્ષના પાંચ કિશોરોના ડૂબી જવાથી કરૂણ મૃત્યુ થયા છે

મૃત્યુ પામનારાઓમાં જીત ભરતભાઈ કવા (લુહાર) ઉ. ૧૬, હેમાંશું ભરતભાઈ રાઠોડ, સથવારા ઉ.૧૭, ભૂપેન  મુકેશભાઈ બગડા અનુ.જાતી ઉ. વ ૧૬, ધવલ ભાણજીભાઈ ચંડેગરા, પ્રજાપતિ, હિતાર્થે અશ્વિનગીરી ગોસ્વામી બાવાજી, ઉ.૧૬ રહેવાસી બધા ભાણવડના

૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ

(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ

(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ

(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ

(૫) હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી ઉ. વ ૧૬ રહે શિવ નગર ભાણવડ

(6:48 pm IST)