Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

માધવપુરના મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું રીહર્સલ

પોરબંદર : માધવપુરનો પરંપરાગત લોકમેળો આજે સાંજે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવશે. આ લોકમેળામાં દરરોજ રાત્રે યોજાનાર સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આખરી રીહર્સલ કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીરો (તસ્‍વીર : પરેશ પારેખ પોરબંદર)

(1:24 pm IST)