Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વેરાવળ તાલુકાના કાજલી ગામે જનસેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો :2૦૦ દર્દીઓએ લાભ લીધો

પ્રભાસ પાટણ :વેરાવળ તાલુકાના કાજલી ગામે જનસેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં આદિત્ય બિરલા હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા દર્દીઓ ની વિના મૂલ્યે સારવાર કરવામાં આવેલ જેમાં ૨૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ આ તકે કાજલી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન પરેશભાઈ પરમાર અને કાજલી ગામ ના સરપંચ મેરગભાઈ બારડ એ હાજરી આપી હતી 

   
(12:40 am IST)