Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીમાં ગણેશ વિસર્જનઃ મોરબી

અંબિકા રોડ પર વિનોદભાઈથી ઠક્કર પરિવાર દ્વારા તેના ઘેર સાત દિવસ ગણેશ મહોત્‍સવ બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવી ગણપતિબાપા મોરીયાના નાદ સાથે ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયુ હતું. તસ્‍વીરમાં ગણેશ મૂર્તિ સાથે ઠક્કર પરિવાર નજરે પડે છે.

(10:42 am IST)