-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 14th October 2021
પોરબંદર કેમીકલ્સ ફેકટરીના મીકેનીકલ એન્જીનિયર સહિત ૬ સામે બેદરકારી અંગે ગુન્હો
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ : બીરલા (નિરમા) કેમીકલ્સ ફેકટરીમાં અકસ્માત અંગે ફેકટરીના મીકેનીકલ એન્જીનિયર સહિત સેફટી વિભાગના ૬ સામે ફરજમાં બેદરકારી સંબંધે ગુન્હો નોંધાયો છે.
બીરલા (નિરમા) ફેકટરીમાં અકસ્માતમાં ત્રણ કામદારોને ઇજા તથા ૨ કામદારોના મૃત્યુ થયેલ હતા. કેમીકલ્સ ફેકટરીમાં દોઢ માસમાં આ અકસ્માતની ચોથી ઘટના છે અને કુલ ૪ કામદારોનો ભોગ લેવાયેલ. કેમીકલ્સ ફેકટરીનું સેફટી ઓડીટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફેકટરી બંધ રાખવાનો હુકમ કરાયો છે. ગઇકાલે કેમીકલ્સ ફેકટરીમાં અકસ્માત સંબંધે બેદરકારી માટે મીકેનીકલ એન્જીનિયર સહિત ૬ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
દરમિયાન જાણવા મળેલ કે રાત્રીના કેમીકલ્સ ફેકટરીના એ.ડી. વિજયભાઇ તથા વાઇસ પ્રેસીડેન્ટ વી.જી.પાટોડિયાની અકસ્માત સંબંધે પોલીસે પૂછપરછ કરી હતી.
(12:39 pm IST)