Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભાવનગરમાં કુદરતી પધ્ધતિથી બનાવેલ તુવેરદાળ

ભાવનગર : તન્ના ફૂડ્સ પ્રા.લી. દ્વારા વેપારીઓ અને પત્રકારો માટે બેઠક બોલાવાયેલ. જેમાં કંપનીના ડાયરેકટર, અધિકારીઓએ નવી કુદરતી પધ્ધતિથી બનાવેલ તુવેરદાળ આખુ વરસ ભરાય તેવી હોવાનું અને કંપની અંગે માહિતી આપી હતી. મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તુવેરદાળ અંગે માહિતી અપાઇ તે તસ્વીર.

(9:26 am IST)