Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા : વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,86,839 સેમ્પલ લેવાયા છે

(6:52 pm IST)