Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર : નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2કેસ,કેશોદમાં 7 કેસ, માણાવદર અને વિસાવદરમાં 4-4 કેસ, વંથલીમાં 2 કેસ, ભેસાણ, માળીયા,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 41 પોઝિટિવ કેસમાં-જૂનાગઢ સીટીમાં 18 કેસ, ગ્રામ્યમાં 2કેસ,કેશોદમાં 7 કેસ, માણાવદર અને વિસાવદરમાં 4-4 કેસ, વંથલીમાં 2 કેસ, ભેસાણ, માળીયા,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:35 pm IST)