Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જુનાગઢ કાશ્મીરીબાપુના આશ્રમની મુલાકાતે ગધેથડ શ્રી ગાયત્રી આશ્રમના પૂ. લાલબાપુ

જુનાગઢ : ભવનાથ જંગલ વિસ્તાર આમકુબીરમાં આવેલ દાતારેશ્વર મહાદેવના મહંત પૂ. કાશ્મીરીબાપુની મુલાકાતે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડમાં આવેલ ગાયત્રી મંદિરના મહંત પુ. લાલબાપુ અને રાજુબાપુ તેમના અનુયાયી સાથે પધારેલ ત્યારે સંતોની પરંપરા મુજબ પૂ. કાશ્મીરીબાપુ વતી ફુલહાર પહેરાવી લાલબાપુનું જીતુભાઇ પંડયાએ સ્વાગત કર્યુ હતું અને બન્ને સંતો એકબીજાને મળી ભાવવિભોર બન્યા હતાં જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ :- વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:09 pm IST)