Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ભાવનગર જેલના ગાંધી ચિત્ર પ્રદર્શન

 ભાવનગર :   ગાંધીજીની જન્મ જયંતી નીમીત્ત્।ે ભાવનગર જિલ્લા જેલના જેલ અધિક્ષક જે.આર.તરાલ તથા જેલર આર.બી.મકવાણા દ્વારા દિપ પ્રાગ્ટય કરવામાં આવેલ તથા તેઓના પ્રયાસથી મહાત્મા ગાંધી સ્મૃતી ભાવનગરના સહયોગથી મહાત્મા ગાંધીજીના જીવન ચરીત્ર આલેખતા આશરે ૧૨૫ ચિત્રોનું પ્રદર્શન ભાવનગર જિલ્લા જેલના બંદીવાન ભાઇઓ/બહેનો માટે કરવામાં આવેલં. મહાત્મા ગાંધીજીના જીવન આદેશ સેવા ધર્મ મુજબ અત્રેની ભાવનગર જિલ્લા જેલના જેલ બંદીવાનોને સ્વૈચ્છિક દાતા દ્વારા પગમાં પહેરવાના પગરખાની ભેટ જેલ અધિક્ષક મારફત આપવામાં આવેલ

(11:40 am IST)