Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત :નવા ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા :કુલ મૃત્યુઆંક વધીને 298 થયો : હાલમાં 5 દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું છે અને નવા ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે

 આજે ભાવનગરમાં કોરોનાના નવા 3 પોલિટિવ કેસ નોંધ્યા છે જયારે એક દર્દીનું મૃત્યુ થતા લોકોમાં ફરી કોરોનાથી ફફડાટ ફેલાયો છે

 આજે કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક વધીને  298 થયો છે આજે નવા ત્રણ કેસ નોંધાતા હવે કુલ 5 દર્દીઓ સારવાર હેઠળ છે

(8:31 pm IST)