Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદરમાં શ્રીનાથજીની હવેલીએ દર્શન કરતા ભુપેન્દ્રભાઈ

પોરબંદરઃ ગાંધી જયંતીએ કીર્તિમંદિરમાં ગાંધી વંદના કરવા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કીર્તિમંદિરની બાજુમાં પૌરાણિક શ્રીનાથજી હવેલીએ જઈ દર્શન કરીને ધન્ય બન્યા મુખ્યમંત્રી સાથે સાંસદ રમેશભાઈ ધડુક ,રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા વગેરે હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રીનાથજીના દર્શન કર્યા તે તસવીર (તસ્વીર પરેશ પારેખ પોરબંદર)

(3:04 pm IST)