Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

લાખોટા તળાવની સફાઇ

 જામનગરઃ ગાંધીજયંતી નિમિત્ત્।ે લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે પાછળના તળાવની સફાઈ હાથ ધરવામાં આવી હતી. વન્ય પ્રાણી સપ્તાહ અને ગાંધી જયંતિ પ્રસંગ ના સંયુકત ઉપક્રમે પાછળના તળાવનાં સફાઇ હાથ ધરવામાં આવી હતી અને અહીં આવતા યાયાવર પક્ષીઓના સ્વાસ્થ્ય માટે લોકોને પણ કચરો તળાવના પાણીમાં ન નાખવા માટે અપીલ કરી સ્વચ્છતા જાળવવા આગ્રહ કરવામાં આવ્યો છે.( અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)