Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જૂનાગઢ : ચિત્તલમાં રાજગોર બ્રાહ્મણ તેરૈયા પરિવાર દ્વારા યજ્ઞ

 જૂનાગઢ : ચિત્તલ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેરૈયા પરિવાર દ્વારા તેરૈયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય યજમાન નરેશભાઇ મકનજીભાઇ મહેતા તેમજ હિતેશભાઇ મકનજીભાઇ મહેતાના પરિવાર દ્વારા આ યજ્ઞનું આયોજન કરેલ હતું. જેમાં સમસ્‍ત તેરૈયા પરિવાર તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો, મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:15 pm IST)