Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વિસાવદર બાર એસો.નાં પૂર્વ પ્રમુખ જયોતિબેન સાંગાણીનાં માતૃશ્રી જમનાબેનનુુ અવસાન

વિસાવદર : બાર એસોશીએશનના પૂર્વ પ્રમુખ જયોતિબેન સાંગાણી તથા કિશોરભાઈ સાંગાણીનાં માતૃશ્રી જમનાબેન ભાયલાલભાઈ સાંગાણી (ઉ.વ.85)નુ તા.26નાં રોજ અવસાન થયેલ છે તેમનુ ટેલીફોનિક બેસણું તા.2 ગુરૂવારનાં રોજ સાંજે 4થી 6 રાખેલ છે.મો.947738621/9824485697

(3:31 pm IST)