Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મન ચગા તો કથરોટ મેં ગંગા...

સંત શિરોમણી રોહીદાસ મહારાજની કાલે ૬૪૨મી જન્મજયંતિઃ શોભાયાત્રા નિકળશે

બાપુના ફોટાવાળા મુખ્યરથ સાથે બગીમાં સંતો- મહંતો બીરાજશેઃ આજીડેમ ખાતેથી બપોરે ૩ વાગે થશે પ્રસ્થાન- હોસ્પિટલ ચોકમાં સમાપન

રાજકોટ,તા.૩૦: આવતીકાલે તા.૩૧ના બુધવારના રોજ સંત સિરોમણી રોહીદાસજી મહારાજની ૬૨૪મી જન્મજયંતી છે. આ નિમિતે રાજકોટમાં સૌ પ્રથમવાર શોભાયાત્રા, રથયાત્રાનું આયોજન સંતશ્રી રોહીદાસ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ શોભાયાત્રાનો કાલે બપોર ૩ વાગ્યાથી આજીડેમથી પ્રસ્થાન કરી, અમુલ સર્કલ, ચૂનારાવાડ ચોક, જૂની જેલરોડ, જીલ્લા ગાર્ડન ચોક, ગુંદાવાદી પોલિસ ચોકીથી પેલેસ રોડ, ભુપેન્દ્રરોડ, બાલાજી હનુમાન, સીટી ગેસ્ટ હાઈસ થઈ મહાનગર પાલિકા ચોકથી ત્રિકોણબાગ, જયુબીલીગાર્ડનચોક થઈને સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે સાંજના ૬ વાગે વિર્સજીત થશે.

મુખ્ય રથમાં સંતરોહિદાસજી મહારાજનો વિશાળ ફોટો તેમજ બગીમાં સંતો મહંતો બીરાજશે વિવિધ ફલોટસ પણ રાખવામાં આવ્યા છે.

આયોજનમાં મુકેશભાઈ એમ.વાઘેલા-૯૯૦૯૦ ૦૯૦૫૬, રઘુભાઈ એમ.પરમાર-૯૦૩૩૧ ૨૪૦૦૭, હમીરભાઈ એમ.મકવાણા-૯૮૯૮૭ ૦૪૪૪૦, જગદીશભાઈ એ.સોંલકી- ૮૪૦૧૭ ૨૩૫૪૦, પરસોતમભાઈ એમ.પરમાર- ૯૯૭૯૯ ૪૫૨૫૮, હરગોવિંદભાઈ કે.ચાવડા- ૮૧૫૫૦ ૫૮૬૦૫, ઘનશ્યામભાઈ એમ.પરમાર- ૯૯૧૩૫ ૫૨૯૨૫, મુકેશભાઈ બી.ડોડિયા-૯૭૧૪૬ ૮૯૨૯૧, ભાવેશભાઈ બી.વાણીયા-૯૧૦૬૦ ૮૪૫૧૦, નાગરભાઈ જી.વાઘેલા-૯૩૭૪૪ ૬૭૦૧૬, મુહેશભાઈ એમ.ડોડિયા ૭૬૯૮૯ ૦૩૪૫૦, દિલીપભાઇ બી. રાઠોડ-૮૮૬૬૬ ૦૧૭૨૯, મહેન્દ્રભાઈ જી. ચૌહાણ- ૯૯૦૪૯ ૧૬૨૨૨, ખીમજીભાઈ ડી.ઝાલા- ૯૭૨૩૫ ૧૭૮૯૨, ચતુરભાઈ એ.ઝાલા- ૯૧૦૪૧ ૮૨૨૯૯, અમરશીભાઈ વી.સોંલકી- ૯૮૨૪૬ ૯૮૭૮૪, સુરેશભાઈ એમ. સુમેસરા- ૭૯૮૪૯ ૬૩૮૪૪, કમલેશભાઈ વી.મકવાણા- ૯૯૨૪૦ ૯૨૦૯૪ વિ.જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

(2:32 pm IST)