Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જળ એ જ જીવન વિશે માહિતી અપાઇ

રાજકોટ : તા.રર માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે આર્શીવાદ સ્‍કુલના બાળકોને જળ એ જ જીવન શિવે માહિતી આપી અને ભુર્ગભમાં રહેલ જળને સાચવવા અને સંશોધન બાબતે વર્ષોથી પ્રચલીત પધ્‍ધતિ જેવી અને તાંબાના સળીયાથી ભુગર્ભ જળ કેવી રીતે જાણી શકાય અને એ યોગ્‍ય ઉપયોગ કરી શકાય સહિતના મુદે માહિતી આપવામાં આવી હતી.

શાળાના સંચાલક વિરેન્‍દ્રભાઇ પટેલ દ્વારા સમગ્ર માહિતી આપી અને વિદ્યાર્થીઓએ કયારેય ન જોયેલ પધ્‍ધતિથી વાકેફ કર્યા હતા. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)