Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ખાતામાં ખેચતાણ? હજુ ફાળવણીનું ઠેકાણુ નથીઃ રાત સુધીમાં ઉકેલનો અંદાજ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારે શપથગ્રહણ કર્યાના ૩ દિવસ પછી પણ હજુ મંત્રીઓને ખાતા ફાળવણી થઇ નથી. મહત્વના ખાતાઓ માટે ખેચતાણ હોવાની ચર્ચા થઇ રહી છે કેન્દ્રીય નેતાગીરીની કથિત વ્યસતતાનું સતાવાર કારણ અપાઇ રહ્યુ છે આજે રાત સુધીમાં કેબીનેટ બેઠક બોલાવીને અથવા બોલાવ્યા વગર સીધી ખાતા ફાળવણી થાય તેવો અંદાજ છે.

(11:55 am IST)