Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સુપેડી મૂરલી મનોહર મંદિરે ધ્‍વજાજી ચડાવવાની કે ધાર્મિક વિધી કરવાની કોઇ મનાઇ ફરમાવાઇ નથીઃ પ્રભવ જોષી

જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવેલ કે સુપેડી મૂરલી મનોહર મંદિરે ધ્‍વજાજી ચડાવવાની કે કોઇપણ ધાર્મિક વિધી કરવાની કોઇ મનાઇ ફરમાવાઇ નથીઃ કોઇપણ વ્‍યકિત આ કાર્યવાહી કરી શકે છેઃ હાલ આ બધુ વિનામૂલ્‍યે થઇ રહ્યુ઼ં છેઃ કલેકટરે નિર્દેશ આપેલ કે ત્‍યાંના અમૂક લોકોનું હિત સમાયેલુ છે...પરિણામે આ વિવાદ ઉભો થયો હતોઃ હાલ ર૮ લાખની ગ્રાંટ પણ ફાળવાઇ છે...

(3:27 pm IST)