Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મયુરભાઈ શાહના ભાભી ધર્માનુરાગી ઉષાબેન શાહ અરિહંત શરણ પામ્‍યા

રાજકોટ શહેર ભાજપ કોષાધ્‍યક્ષ તથા પંચનાથ હોસ્‍પિટલના સેક્રેટરી

રાજકોટ તા. ર૮: રાજકોટ નિવાસી સ્‍વ. ભુપતલાલ વ્રજલાલ શાહના પુત્ર વધુ, તે સ્‍વ. બીપીનભાઇ (યુનીયન બેન્‍ક) ના ધર્મપત્‍નિ ઉષાબેન તે મનીષા તેજશભાઇ મહેતા ના માતુશ્રી, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અને પંચનાથ હોસ્‍પીટલના સેક્રેટરી મયુરભાઇ શાહના ભાભી, તે કિંજલ અનિક શેઠ અને રાજવીના ભાભુ, ભરતભાઇ નરેશભાઇ તેજાણીના બહેન આજરોજ અરિહંત શરણ પામેલ છે.

(1:36 pm IST)