Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના મેનેજર અરુણભાઈ દોશીનું નિધન

જીવદયા પ્રેમી અરુણભાઈ દોશીની નાગેશ્વર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી : સગા - સ્નેહીઓ ,જીવદયા પ્રેમીઓ જોડાયા

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના મેનેજર અરુણભાઈ દોશીનું નિધન થયું છે, જીવદયા પ્રેમી અરુણભાઈ દોશીની નાગેશ્વર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી હતી જેમાં  સગા - સ્નેહી,જીવદયા પ્રેમીઓ જોડાયા હતા

 

(12:47 am IST)