Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

સૌની યોજનાથી ફેબ્રુઆરી અંત સુધીમાં આજીડેમ ભરવો પડેઃ પાની

રાજકોટઃ શહેરમાં આજીડેમનું તળિયું માર્ચ બાદ દેખાઇ જશે ત્યારે આ ડેમને સૌની યોજના મારફત ફેબ્રુઆરી અંત સુધીમાં નર્મદાનીરથી ભરવાનું શરૂ કરવું જોઇએ એવી શકયતા મ્યુ.કમિશ્નર બંછાનીધી પાનીએ દર્શાવી છેઃ કારખાના, હોટલો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષોમાં પાણીનો બગાડ થતો અટકાવાશે

(4:23 pm IST)