Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રામનાથ દાદાની દિવ્ય વરણાંગી નીકળી : રાસની રમઝટ અને બેન્ડની સુરાવલી સાથે શિવભક્તો જોડાયા

રામનાથપરા મેઈનરોડ, સોનીબજાર, કંસારાબજાર, પરાબજાર, સાંગણવાચોક, કરણપરા થઈને રામનાથ મંદિરે પરત ફરી

રાજકોટની આજી નદીના કાંઠે સ્વયંભૂ તરીકે પ્રગટ થયેલા અને રામનાથ મહાદેવ તરીકે વિખ્યાત થયેલ રામનાથ મહાદેવની ૯૬મી વરણાંગી રંગેચંગે નીકળી હતી ત્યારે મહાદેવનું ષોડષોપચાર પૂજન આરતી થઈ હતી અને રાસની રમઝટ બેન્ડ સુરાવલી સાથે રંગે ચંગે શહેરના રાજમાર્ગો જેવા કે રામનાથપરા મેઈનરોડ, સોનીબજાર, કંસારાબજાર, પરાબજાર, સાંગણવાચોક, કરણપરા થઈને રામનાથ મંદિરે પરત ફરી હતી આમ રાજકોટની પ્રજાને દર્શન આપવા નીકળી હતી.

 

(7:45 pm IST)